Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટીપ્સ -પૂજાસ્થળમાં ગંગાજળ રાખવુ શુભ

Webdunia
બુધવાર, 1 ડિસેમ્બર 2021 (08:53 IST)
પૂજાસ્થળમાં ગંગાજળ રાખવુ શુભ હોય છે માન્યતા છે  કે તેનાથી ઘરમાં આવી રહી સમસ્યાઓ દૂર હોય છે 
અને સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. 

પૌરાણિક માન્યતાઓ અનુસાર ગંગાજળની ઘરમાં રાખવાથી શુભ ફળ પ્રદાન થાય છે તે પ્રકારથી આ પાણીથી નાહવાથી પાપ નો અંત થાય છે ગંગાજળ અન્ય પાણીથી અલગ હોય છે ગંગા નદીનું જળ ક્યારે ખરાબ નથી થતું અને આ જળ માં કીડા પણ નથી પડતા ગંગાના પાણીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે આ પાણીથી નહાવાથી અનેક પ્રકારના રોગો દૂર થાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments