Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 વાર જરૂર અજમાવો અને ચમકાવો તમારું ભાગ્ય, પીવો આ ચાની પ્યાલી

Webdunia
બુધવાર, 12 એપ્રિલ 2017 (14:34 IST)
વધારેપણું લોકો ઘરોમાં સવારની શરૂઆત ચાની પ્યાલીની સાથે હોય છે. ચા પીવાથી માણસ પોતાને તરોતાજા અનુભવ કરે છે.  જ્યોતિષશાસ્ત્ર મુજબ એક કપ ચાથી ગ્રહને સારા બનાવીને ભાગ્ય સારું બનાવી શકાય છે. જાણો કયાં દિવસે કઈ ચા પીવી જોઈએ. 
1. રવિવારે ગોળની ચા પીવી જોઈએ. આ દિવસે ચામાં આદુંનો પ્રયોગ ન કરવું આવું કરવાથી સૂર્ય ગ્રહ મજબૂત હોય છે. 
 
2. સોમવારે શાકર નાખી ચા પીવું. તેનાથી ચંદ્રમાના શુભ પ્રભાવમાં વધારો હોય છે. 
 
3. મંગળવારના દિવસે લવિંગ અને ગોળની ચા પીવી. તેનાથી મંગળના અશુભ પ્રભાવ દૂર હોય છે. 
 
4. બુધવારે તુલસી વાળી ચા પીવી. આ દિવસે તુલસીની ચા પીવાથી બુધના પ્રભાવમાં વૃદ્ધિ હોય છે. 
 
5. ગુરૂવારના દિવસે મધ વાળી ચા પીવું. આ દિવસે ચામાં થોડું કેસર નાખી પીવું પણ શુભ હોય છે. 
 
6. શુક્રવારે ખાંડ વાળી ચા પીવી. આ દિવસે ચામાં ઈલાયચી નાખી શકો છો. તેનાથી શુક્ર ગ્રહ મજબૂત હોય છે. શુક્રવારે લીંબૂની ચા નહી પીવી જોઈએ. 
 
7. શનિવારના દિવસે ચામાં કાળી મરી અને લીંબૂ નાખી પીવું શુભ હોય છે. આ દિવસે વગર દૂધની કાળી ચા પણ પીવી શકો છો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments