Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાની-નાની વાતોથી પણ ખુશ થઈ જાય છે શનિદેવ- જાણો આ 10 વાત !!

Webdunia
શનિવાર, 2 ડિસેમ્બર 2017 (06:42 IST)
શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરાય છે પણ તમને ખબર છે કે દૈનિક કાર્યમાં જો જરાક પણ ધ્યાન રખાય તો શનિદેવેને પ્રસન્ન અને અનૂકૂળ હોય છે. 
 
1. ખાલી પેત નાશ્તાથી પહેલા કાળી મરી ચાવીને ગોળ કે પતાશા ખાવું. 
2. ભોજન કરતા સમયે મીઠું ઓછું થતા સંચણ કે મરચા ઓછું થતા કાળી મરીમો પ્રયોગ કરવું. 
3. ભોજન પછી લવિંગ ખાવું. 
4. શનિવારે અને મંગળવારે ગુસ્સા ન કરવું. 
5. ભોજન કરતા સમયે ચુપ રહેવું. 
6. દરેક શનિવારે નખ અને શરીર પર તેલ ઘસવું. 
7. માંસ- માછલી, દારૂ અને નશીની વસ્તુઓનું સેવન ન કરવું. 
8. ઘરની મહિલા સાથે સહાનુભૂતિ અને પ્રેમ રાખવું કારણકે જે ઘરમાં ગૃહલક્ષ્મી રડે છે તે ઘરમાં શનિની સુખ-શાંતિ અને સમૃદ્ધિ રિસાઈ જાય છે . 
9. ગોળ અને ચણાથી બનેલી વસ્તુનો ભોગ લગાવીને વધારેથી વધારે લોકોને વહેંચવું. 
10. અડદની દાલના વદા કે અડદની દાળ, ચોખાની ખિચડી વહેંચવી જોઈએ. દરેક શનિવારે લોખંડની વાટકીમાં તેલ ભરીને તમારા ચેહરા જુઓ અને તેમાં બાતી લગાવીને શનિ મંદિરમાં પ્રગટાવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments