Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિમહારાજને ખુશ કરવા હનુમાનજીના આ ટોટકા જરૂર કરો

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (17:33 IST)
1. જો શનિ કોઈ સમસ્યા ઉભી કરે અને બધા પૂજા-પાઠ પછી પણ કોઈ સમાધાન નહી નિકળે તો શનિવારે હનુમાનજીને ચોલા ચઢાવો. તેની સાથે સિંદૂર અને ચમેલીનો તેલ ચઢાવીને હનુમાન ચાલીસા કે હનુમાનજીના બીજા મંત્રોના જાપ કરો અને તલના તેલનો દીવો પ્રગટાવો. 
2. ત્યારબાદ કાળા ચણા અને ગોળ સાથે નારિયેળ ચઢાવ્યા પછી શનિ બાધાથી બચવા માટે હનુમાનના 108 નામોના સ્મરણ કરો. નક્કી જ તમારી લાઈફમાં સારા ફેરફાર આવશે. 

3. જો મંગળ ગ્રહ તમારા જીવનમાં સ્વાસ્થય સમસ્યા ઉભી કરે છે અને તમે આ સમસ્યાથી બહાર નહી નિકળી શકી રહ્યા છો તો મંગળવારે હનુમાનજીને ચોલાની સાથે ચમેલીનો તેલ, સિંદૂર અને ચના સાથે સૂર્યમુખીનો ફૂલ ચઢાવો. 
4. ત્યારબાદ પીપળના ઝાડની 8 પાન લઈ ચંદનની લાકડીથી તેના પર શ્રીરામ લખીને હનુમાનને ચઢાવો અને પછી હનુમાનના 108 વાર ચક્કર લગાવીને પ્રાર્થના કરો. તમારા બગડેલા કામ ચપટીમાં બની જશે 
 

5. જો ડર તમારું પીછો નહી મૂકી રહ્યા છે અને તનાવમાં છો તો 7 દિવસ હનુમાનજીની ખાસ પૂજા કરો. હનુમાન અષ્ટ્ક અને હનુમાન ચાલીસા દરરોજ 100 વાર વાંચો. આ હનુમાનજીને સિદ્ધ કવચ છે જે નક્કી જ ફાયદાકારી થાય છે. 
6. જો ભગવાનને પૂરી રીતે ખુશ કરવા ઈચ્છો છો તો તમારી ઉંચાઈ બરાબર લાલ દોરોને ગાંઠ બાંધીને નારિયેળ પર લપેટીને તેના પર કેસર કે સિંદૂરથી સ્વાસ્તિક બનાવીને હનુમાન ચાલીસા વાંચીને હનુમાનજીને ચઢાવો. 

7. તમારું મોઢું દક્ષિણની તરફ કરી સાત દિવસ સુધી દરરોજ પીપળના ઝાડ નીચે બેસી 108 વાર હનુમાન ચાલીસા વાંચો જેનાથી ધનના દ્વાર ખુલી જશે. 
8. જો તમને ગ્રહની સમસ્યા સતાવી રહી છે તો કાળા ચણા અને ગોળ લઈને દરેક મંગળવારે અને શનિવારે હનુમાનજીને મંદિઅરમાં પ્રસાદ વહેંચવું અને હનુમાન ચાલીસાનો જાપ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments