Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે પણ બીજાની આ વસ્તુઓ માંગીને ઉપયોગ કરો છો? આ વાંચ્યા પછી નહી કરશો આવું...

Webdunia
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (18:35 IST)
બીજાની આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી થઈ શકે છે મોટુ નુકશાન
દરેક કોઈ વ્યક્તિમાં બંને પ્રકારની ઉર્જા નકારાત્મક અને સકારાત્મક ઉર્જા થાય છે.  વાસ્તુમાં કહેવામાં આવ્યુ છે કે બીજાની વસ્તુઓનો ઉપયોગ ન કરવુ જોઈએ.  વાસ્તુના અનુસાર તેમની નકારાત્મક-સકારાત્મક વસ્તુઓ તેમની એ વસ્તુઓ દ્વારા કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી વાસ્તુ મુજબ બીજાની આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા બચવુ જોઈએ. 
 
આવો જાણીએ તેના વિશે.. 
- ભેટ કે લકી વસ્તુ - જો તમને કોઈને કોઈ ભેટ આપી છે તો તેને પણ કોઈને ન આપવી જોઈએ. આ ઉપરાંત જો તમારી કોઈ વસ્તુ લકી છે તો તેને તો બિલકુલ પણ કોઈને ન આપો. વાસ્તુ મુજબ તેને તમારી સકારાત્મક ઉર્જા તેની પાસે જતી રહે છે અને તમારુ જીવન અનેક રીતે પ્રભાવિત થાય છે. 
 
2. ઘડિયાળ - વાસ્તુ મુજબ ક્યારેય પણ બીજાની ઘડિયાળ પોતાના કાંડા પર ન બાંધવી જોઈએ. એવુ કહેવાય છે કે કાંડામાં ઘડિયાળ બાંધવાથી તમે  જીવનમાં ઊંચાઈઓ પર 
પહોંચી શકતા. એટલુ જ નહી તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત પણ બેકાર જાય છે. 
 
3. બીજાના કપડા ન પહેરશો - વાસ્તુ મુજબ બીજાના કપડા પહેરવા કે તેની નકારાત્મક ઉર્જા તમારી અંદર આવવા માંડે છે. તેથી હંમેશા બીજાના કપડા પહેરવાથી બચવુ જોઈએ. 
 
4. પેન - ક્યારેય પણ બીજાની પેન લો તો તેને જરૂર પરત કરો. વાસ્તુ મુજબ એવુ કહેવાય છે કે કોઈની પેનથી કામ કરીને તેને તરત જ પરત કરી દેવી જોઈએ. આવુ ન કરતા પૈસાનુ નુકશાન થાય છે. 
 
5. બેડ - ક્યારેય બીજાના બેડ એટલે કે બેડરૂમનો ઉપયોગ ન કરો. એવુ કહેવાય છે કે તેનાથી વાસ્તુદોષ વધે છે અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments