Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક ગુણી પત્ની હોવાના સંકેત , શું જણાવ્યું છે શાસ્ત્રોમાં?

Webdunia
રવિવાર, 12 નવેમ્બર 2017 (08:13 IST)
હિન્દુ ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરના જમણા ભાગ . એ સિવાય પત્નીને પતિની અર્ધારંગની પણ કહેવાય છે. જેના અર્થ છે , પતિના શરીરના અડધા અંગ હોય છે. બન્ને શબ્દના સાર એક જ છે. જેના મુજબ પત્નીના વગર એક પતિ અધૂરો છે. 
 
પત્ની જ એના જીવનને પૂરા કરે છે , એને ખુશહાળી પ્રદાન કરે છે , એના પરિવારના ખ્યાલ રાખે છે અને એને બધા સુખ આપે છે , જેના એ યોગ્ય છે . પતિ પત્નીના સંબંધ દુનિયાભરમાં મહ્ત્વપૂર્ણ જણવયા છે . કોઈ પણ સોસયતી પણ હોય , લોકો કેટલા પણ મોડ્ન કેમ ન હોય , પણ પતિ-પત્નીના સંબંધના રૂપ એ જ રહે છે. પ્રેમ અને સમજ થી બંધાયેલું બંધન 
 
હિન્દુ ધર્મ પ્રસિદ્ધ ગ્રંથ મહાભારતમાં પણ પતિ-પત્નીના મહત્વપૂર્ણ સંબંધ વિશે ઘણું બધું કહ્યું છે.ભીષ્મ પિતામહએ કહ્યું કતું કે પત્નીને હમેશા પ્રસન્ન રાખવા જોઈ કારણ કે એ રીતે વંશની વૃદ્ધિ હોય છે. એ ઘરની લક્ષ્મી છે અને જો લક્ષ્મી પ્રસન્ન થશે ત્યારે જ ઘરમાં ખુશીઓ આવશે.  
 
ગૃહકાર્યમાં દક્ષથી અર્થ છે કે જે પત્ની ઘરના કામ સંભાળવામાં નિપુણ હોય. ઘરાન સભ્યોના આદર-સન્માન કરે , મોટાથી લઈને નાના બધાન અખ્યાલ રાખે . જે પત્ની બધા કાર્ય જેમ કે રસોઈ કરવી , સાફ -સફાઈ કરવી , ઘરને શણગરાવું. કપડા-વાસણ સાફ કરવા આ કાર્ય કરે એક ગુણી પત્ની કહેલાવે છે. 
 
આ સિવાય બાળકોની સારવાર અને જવાબદારી યોગ્ય રીતે ઘરે આવતા મેહમાનોના માન-સન્માન કરવા , ઓછા સંસાધનોમાં પણ ગૃહ્સ્થીને સારી રીતે ચલાવી શકે એ પત્ને ગરૂણ પુરાણ મુજબ ગુણી કહેલાવે છે. એવી પત્ની હમેશા જ પતિની પ્રિય હોય છે. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments