Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં કરી આ ભૂલ તો હોય છે મોટુ ધન નુકશાન જાણો કારણ

Webdunia
બુધવાર, 29 જૂન 2022 (00:10 IST)
Puja path rules - સનાતન ધર્મમાં દેવી-દેવતાની પૂજા વગર આરતીના અધૂરી ગણાય છે. આરતી માટે દીવો પ્રગટાવવુ જરૂરી હોય છે. તે સિવાય પણ સાંજના સમયે તુલસીમાં અને પૂજા ઘરમાં દીવો પ્રગટાવવાની પરંપરા છે. ઘરમાં દરરોજ દીપક પ્રગટાવવાથી સકારાત્મમકતા આવે છે. વાસ્તુ દોષ ખત્મ હોય છે. ઘરમાં સુખ-શાંતિ અને 
 
સમૃદ્ધિ આવે છે. દેવી-દેવતા પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. પણ દીવો પ્રગટાવતા સમયે કેટલીક ભૂલ કરવાથી મોટુ આર્થિક નુકશાન પણ કરાવી શકે છે. 
 
દીવો પ્રગટાવતા સમયે ન કરવી આ ભૂલ 
- પૂજા પાઠમાં હમેશા સાફ-સુથરો અને સારી સ્થિતિ વાળો દીવો જ પ્રયોગ કરવું. ખંડિત કે ગંદો દીવો ક્યારે પણ પ્રયોગમાં ન લાવવુ/ આવુ દીવો પૉઝિટિવિટીની જગ્યા નેગેટિવિટી આપે છે. 
 
- ઘરમાં સવારે-સાંજે પૂજા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. પણ તે સિવાય સાંજના સમયે મુખ્ય બારણા પર પણ એક દીવો દરરોજ પ્રગટાવવુ. પણ તેને જમીન પર ન રાખવુ. પણ ચોખાના દાણા કે કોઈ પ્લેટ વગેરે પર રાખવું. જે ઘરમા% આ રીતે સાંજના સમયે દીવો પ્રગટાય છે ત્યા મા લક્ષ્મી હમેશા વાસ કરે છે. 
 
- હમેશા યાદ રાખો કે દીવા માટે રૂની દીવેટ અને તેલના દીવા માટે લાલ દોરા કે નાડાછડીની દીવેટનો પ્રયોગ કરવુ જોઈએ. ધાર્મિક કામ પૂજા પાઠમાં દીવા પ્રગટાવવાથી સાચી રીતે આ હોય છે. 
 
- આ પણ યાદ રાખો કે ઘીના દીવાને હમેશા ડાબા હાથની તરફ રાખવુ અને તેલના દીવાને તમારા જમણા હાથની તરફ રાખવુ જોઈએ. 
- જો પૂજા દરમિયાન ભૂલથી દીવો બુઝી જાય તો તેને તરત જ પ્રગટાવો અને ભગવાનથી માફી માંગવી. સાથે જ ભગવાનથી તમારા જીવનમાં બહુ સારુ કરવાથી પ્રાર્થના કરવી.
 
- ક્યારે પણ એક દીવાથી બીજુ દીવો પ્રગટાવવાથી ભૂલ ન કરવી આવુ કરવાથી વ્યક્તિ કર્જથી ઘેરાઈ જાય છે. 
 
- આ જગ્યા દીવો પ્રગટાવવાથી દૂર હોય છે પૈસાની પરેશાની 
જો પૈસાની પરેશાની કે આરોગ્ય સંબંધી સમસ્યાઓ ખત્મ થવાનો નામ નથી લઈ રહી ચે તો દરરોજ સાંજે પાણી રાખવાની જગ્યા પર બેડા વગેરેની પાસે એક દીવો પ્રગટાવો થોડા જ દિવસમાં બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments