Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirjala Ekadashi 2022: નિર્જલા એકાદશી વ્રતના સમયે લાગે ખૂબ વધારે તરસ તો આ રીતે ગ્રહણ કરી શકો છો પાણી

Webdunia
શુક્રવાર, 10 જૂન 2022 (11:39 IST)
Nirjala Ekadashi 2022 Rules: હિંદુ ધર્મમાં એકાદશીનો વ્રત સૌથી અઘરું વ્રતમાંથી એક છે તેમજ વર્ષભરમાં આવતી 24 એકાદશીઓમાં નિર્જલા એકાદશીનો વરત સૌથી અઘરું ગણાયુ છે  જેઠ મહીનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શેષશયિયા રૂપથી પૂજાનો વિધાન છે. આ દિવસે વગર પાણી, અન્ન અને ફળાહારના વ્રત કરાય છે. માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી બધી 24 એકાદશીઓનો ફળ મળે છે. 
 
ધાર્મિક માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી બધી મનોકામના પૂર્ણ હોય છે. સાથે જ આ દિવસે વ્રત કરવાથી ભીમએ દસ હજાર હાથીઓ જેટલા બળની પ્રાપ્તિ હોય છે. જેનાથી તે દુર્યોધન પર વિજય મેળવી શક્યો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વ્રત બાળ, વૃદ્ધ અને રોગીઓને નહી રાખવુ જોઈએ. તેમજ જો વ્રતના દરમિયાન પાણી ના વગર ન રહી શકાય કે પછી જીવ સંકટમાં આવનારી સ્થિતિ હોય તો પાણી ગ્રહણ કરી લેવુ જોઈએ. પણ તેને ગ્રહણ કરવાની વિધિ જણાવી છે આવો જાણીએ. 
 
નિર્જલા એકાદશીના દિવસે પણી ગ્રહણ કરવાની ના હોય છે. વ્રતના નિયમનો સાચી રીત પાલન કરતા પર જ વ્રતનો પૂર્ણ ફળ મળે છે જો કોઈ વ્યક્તિને વ્રતના દરમિયાન પાણી વગર ન રહી શકાય કે પછી કોઈ બહુ વધારે જીવ જોખમમા આવનારી સ્થિતિ થઈ જાય છે તો એવા 12 વાર ઓમ નમો નારાયણ...નો જાપ કરવુ. તે પછી થાળીમાઅં પાણી નાખી અને ધૂંટણ અને હાથને ધરતી પર લગાવીને જાનવરની જેમ પાણી ગ્રહણ કરી શકાય છે આ રીતે પાણી ગ્રહણ કરવાથી વ્રત નહી તૂટે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments