Festival Posters

સવારના સમયે બારણા ખોલતા જ કરવું જોઈએ આ કામ

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (00:34 IST)
વાસ્તુ મુજબ ઘરનો બારણો પણ તમને ઘણા રીતના દોષોથી બચી શકાય છે. ઘરને ઘણા રીતની પરેશાનીઓથી મુક્તિ અપાવવામાં બહુ મોટું યોગદાન રાખે છે. 
 
જો તમે પણ તમારા ઘરમાં થનારી બધી નાની-મોટી પરેશાનીઓથી જૂઝી રહ્યા છો તો વાસ્તુના આ ઉપાયને કરી શકો છો. જ્યાર બાદ તમને બધી પરેશાનીઓથી છુટકારો મળી જશે. 
 
સવારે સવારે જ્યારે પણ ઘરનો બારણું ખોલો તો ગંગાજળનો છાટવું અને ત્યાં સ્વાસ્તિક બનાવો. પણ ધ્યાન રાખો કે આ કાર્ય તમને સૂર્યોદય પહેલા કરવું છે. 
તે સિવાય તમે તમારા ઘરના બારણા પર અશોક અને કેરીના પાનનને લાલ દોરામાં બાંધીને લગાવી નાખો. હમેશા શુભ ફળ આપે છે. 
 
ભગવાન શિવને ચઢાવાય બિલ્વપત્રને પણ તોડવા બનાવીને તમારા ઘરના બારણા પર લગાવો. વાસ્તુ મુજબ આ બધા ઉપાયને કરનારને ક્યારે પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવું પડે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jacqueline Fernandez: જૈકલીન ફર્નાડિસની બિલ્ડિંગમાં લાગી આગ, 2023માં જ ખરીદ્યુ હતુ આ આલીશાન 5BHK

Sara Ali Khan: ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બની સારા, શેયર કર્યો વીડિયો

Women's Day 2024:મહિલા દિવસ પર જુઓ નારી સશક્તિકરણ પર આધારિત આ ખાસ ફિલ્મો

PHOTOS / અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીની 15 લેટેસ્ટ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાહરૂખ, સલમાન અને આમિર ખાન, ત્રણેય ખાને સાથે ડાન્સ કર્યો હતો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી રમૂજી જોક્સ- કૂતરો કરડ્યો છે

બાળકોના જોકસ

ગુજરાતી જોક્સ- યાદ રાખવું આટલું સરળ હોત

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments