Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરથી નિકળતા પહેલા જરૂર કરો આ એક કામ, પછી જુઓ ચમકી જશે તમારી કિસ્મત

Webdunia
શુક્રવાર, 4 મે 2018 (07:49 IST)
આમ તો અમીર હોય કે ગરીબ દરેક માણસના જીવનમાં આવતી પરેશાનીઓ વચ્ચે સંબંધ હોય છે. પણ કેટલાક એવા પણ માણસ હોય છે, જેના કારણ જીવનથી પરેશાનીઓ ખત્મ થવાનો નામ જ નહી લે છે. એટલે કે તે માણસની કિસ્મત તેનો સાથ નહી આપી રહી છે. ઘણી વાર વ્યકતિના ગ્રહ નક્ષત્ર તેનો સાથે નહી આપે છે. 
જેના પરિણામ આ હોય છે કે તે જાતકને કોઈ પણ કામમાં સફળતા નહી મળે છે. ચાલો અમે તમને જણાવીએ છે, કેટલાક એવા ઉપાય જેને ઘરથી નિકળતા સમયે જરૂર કરવું. ત્યારબાદ થોડા જ દિવસોમાં તમારી કિસ્મત ચમક ઉઠશે. આ ઉપાયોને ફૉલો કરતા જ સફળતા તમારા પગલા ચૂમશે. 
 

પર્સમાં 5 લવિંગ 
ઘરથી નિકળતા સમય તમારા સાથે 5 લવિંગ તમારા પર્સમાં મૂકી લેવી જોઈએ. આવું કરતા જ જે માણસને તેમના જીવનમાં પરેશાનીઓ અને દુર્ભાગ્યનો સામનો કરવું પડી રહ્યું છે, તેના બગડેલા કામ બનવા શરૂ થઈ જશે. આ જ નહી તે દુર્ભાગ્યશાળી માણસની કિસ્મત ચમક ઉઠશે. 
એક કાળી મરી 
તાંત્રિક ઉપાયમાં કાળી મરીનો ખૂબ મહત્વ છે. ઘરના દ્વારની બહાર કેટલાક કાલી મરીના દાણા નાખો. ત્યારબાદ ઘરથી બહાર નિકળતા સમયે તેના પર પગ મૂકી નિકળી જાઓ. આટલું ધ્યાન રાખો કે પરત વળીને એને ન જોવું. 

વડીલના આર્શીવાદ 
કહે છે કે વડીલોના આશીર્વાદ લેવાથી જાતકને યશ, ધન અને કીર્તિ વગેરેની પ્રાપ્તિ હોય છે. તેથી જ્યારે પણ ઘરથી નિકળો ઘરના વડીલના આશીર્વાદ લઈન જ નિકળવું. તે સિવાય દહીં-ખાંડ ખાઈને ઘરથી નિકળતા પર દરેક જગ્યા સફળતા નસીબ હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments