Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરૂડ પુરાણની માત્ર 1 વાત ધ્યાનમાં રાખી લેશો તો ધન વરસશે, સૌભાગ્ય ચમકશે

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (17:36 IST)
ગરૂડ પુરાણ વિશે બધા જાણતા હશે. આવું નહી છે કે ગરૂડ પુરાણમાં માત્ર ડરાવવા કે નરકની જ વાત છે. કોઈને ત્યાં મોત થઈ જાય છે ત્યારે ગરૂણ પુરાણ વંચાય છે પણ જો તમે એક વાર ગરૂણ પુરાણ વાંચી લેશો તો તમને ખૂબ લાભ થશે અને જીવન અને મોતથી સંકળાયેલી વાતની પણ તમને જાણકારી મળશે. 
 
ગરૂણ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્યના સિવાય પણ ઘણું બધું છે. તેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ-નિયમ અને ધર્મની વાત છે. ગરૂણ પુરાણમાં એક તરફ જ્યાં મોતનો રાજ છે જે બીજી તરફ જીવનનો રાજ પણ છુપાયેલું છે. 
 
ગરૂડ પુરાણની હજાર વાતમાંથી એક વાત આ પણ છે કે જો તમે અમીર ધનવાન કે સૌભાગ્યશાળી બનવા ઈચ્છો છો તો જરૂરી છે એકે તમે સાફ-સુથરા, સુંદર અને સુગંધિત કપડા પહેરવું. ગરૂડ પુરાણ મુજબ તે લોકોના સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે જે ગંદા કપડા પહેરે છે. 
 
જે ઘરમાં એવા લોકો હોય છે જે ગંદા કપડા પહેરે છે તે ઘરમાં ક્યારે પણ લક્ષ્મી નહી આવે છે. જેના કારણે તેમના ઘરથી સૌભાગ્ય પણ ચાલી જાય છે અને દરિદ્રતાનો નિવાસ થઈ જાય છે. 
 
જોવાયું છે કે જે લોકો ધન અને બધી સુખ સુવિધાઓથી સંપન્ન છે, પણ સિવાય તે લોકો ગંદા કપડા પહેરે છે તેમનો ધન ધીમે-ધીમે નષ્ટ થઈ જાય છે. તેથી અમે સાફ અને સુગંધિત કપડા પહેરવા જોઈએ જેનાથી અમારા પર મહાલક્ષ્મીની કૃપા બની રહે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments