Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકાદશીના દિવસે ગ્રહણ ન કરવી આ વસ્તુઓ

Webdunia
બુધવાર, 6 નવેમ્બર 2019 (17:17 IST)
એકાદશીના વ્રત કરનારને દશમીના દિવસથી આ વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ. 
1. કાંસાના વાસણમાં ભોજન કરવું. 
 
2. માંસ
 
3. મસૂરની દાળ
 
4. ચણાનુ શાક ,
 
5. કોદંઝ શાક
 
6. મધુ (મધ)
 
7. બીજાનું અનાજ 
 
8. બીજી વખત ભોજન કરવું
 
9. સ્ત્રી પ્રસંગ
 
10. વ્રતના દિવસે જુગાર ન રમવું 
 
11. આ વ્રતમાં મીઠું, તેલ કે અનાજ વર્જિત  છે.
 
12. તે દિવસે ક્રોધ, મિથ્ય ભાષણનું ત્યાગ કરવું
 
13. એકાદશીના દિવસે પાન ખાવાનું, દાંતણ કરવું, બીજાની નિંદા કરવી અને  ચાણી કરવી અને પાપી માણસો સાથે વાતચીત કરવાનું મૂકવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments