Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holy Wisdom - ધર્મ સંદેશ

Webdunia
સોમવાર, 19 માર્ચ 2018 (15:44 IST)
ગીતા (Gita) - સ્વાર્થથી ભરેલુ કાર્ય આ દુનિયાને કૈદમાં મુકી દેશે. પોતાના જીવનને સ્વાર્થથી દૂર મુકો.  કોઈપણ વ્યક્તિગત લાભ વગર બીજાની મદદ કરો. 
કુરાન (Quran) - મનુષ્યએ હંમેશા પોતાની નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.  કારણ કે માણસ પર્વતોથી નહી પણ નાના-નાના પત્થરોથી ઠોકર ખાય છે. 
બાઈબલ (Bible) - વિશ્વાસ જ નહી જોયેલી વસ્તુઓનું પ્રમાણ છે. તેથી હંમેશા ખુદ પર અને ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ કરનારાઓ માટે કશુ પણ અશક્ય નથી. 
જપજી સાહિબ (Japji Sahib) - જીવનમાં ગુરૂ એક એવી નદી સમાન છે જેનુ જળ સદૈવ નિર્મલ અને સ્વચ્છ રહે છે.  તેને મળવાથી તમારા હ્રદયનો મેલ ધોવાય જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments