Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુકન - અપશુકન - જ્યા દેખાય કાગડા, ત્યાં આવી શકે છે કોઈ મુશ્કેલી ?

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (17:08 IST)
હિંદૂ ધર્મમાં શુકન -અપશકુનની માન્યતાઓ છે. જ્યોતિષ મુજબ, આ માન્યતા આપણી આસ-પાસ રહેતા પશુ-પંક્ષીઓ સાથે પણ સંકળાયેલી છે. કાગડાઓ સાથે સંકળાયેલી શુકન -અપશુકનની ઘણી માન્યતાઓ આપણા સમાજમાં છે. શકુન શાસ્ત્ર મુજબ કાગડાના કેટલાક ઈશારા આપણા માટે શુભ હોય છે તો  કેટલાક અશુભ પણ હોય છે. . આથી જો તમને  ક્યારે કાગડા દેકખાય કે એનો આવાજ સંભળાય તો એને ઈગ્નોર ન કરવું જોઈએ. 
 

જો ઘણા બધા કાગડાઓ કોઈ નગર કે ગામમાં એકત્ર થઈને અવાજ  કરે , તો ત્યાં ભારે વિપત્તિ આવવાના યોગ બને છે. કોઈના ઘર પર કાગડાઓના ઝુંડ આવીને બૂમા-બૂમ કરે તો ભવન માલિક પર કોઈ સંકટ એક સાથે આવી શકે છે. 
 

જો કોઈ સ્ત્રીના માથા અચાનક કાગડા આવી ને બેસી જાય , તો એમના પતિને ગંભીર સંકટનો સામનો કરવું પડી શકે છે. 
 

યાત્રા પર જતા માણસની સામે અચાનક કાગડો આવીને કાંવ-કાંવ કરે અને હાલી જાય તો એ કામ પૂરા થવાની સૂચના આપે છે. 
 

જો કાગડા ઉપર મોઢું કરીને અને પંખ ને ફડફડાવીને અને કર્કશ સ્વરમાં આવાજ કરે છે તો એ મૃત્યુની સૂચના આપે છે. 
 

ઉડતો કાગડો કોઈના માથા પર બીટ કરી નાખે તો એ માણસને રોગ કે બ ઈજી મુશ્કેલીનો સામનો કરવું પડી શકે છે. 

ઉડતો કાગડો કોઈના માથા પર હાડકાના ટુકડા પાડી નાખે, તો એ માણસ પર ભારે સંકટ આવી શકે છે. 
 

જો કાગડો પાણીથી ભરેલા વાસણ પર બેસેલો જોવાય તો ધન-ધાન્યની વૃદ્ધિના યોગ બની શકે છે. 

કાગડો મોઢામાં રોટલી કે માંસનું ટુકડો લાવતું જોવાય , તો મનની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. 

જો કોઈના ઉપર કાગડો આવીને બેસી જાય તો , એને ધન અને સમ્માનની હાનિ થઈ શકે છે. 

ઝાડ પર બેસેલો કાગડો જો શાંત સ્વરમાં બોલે છે , તો સ્ત્રીથી સંબંધિત સુખ મળવાના યોગ બને છે. 
જો કાગડો ફડફડાવીને ઉગ્ર સ્વરમાં બોલે છે તો આ અશુભ સંકેત છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments