Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે 8 કામ જે સફળ લોકો ક્યારે નથી કરતા , તેથી જ એ સફળ હોય છે.

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (08:42 IST)
વિશ્વમાં એવા ઘણા લોકો છે જે બધા માટે પ્રેરણારૂપ છે. એનું  કારણ આ લોકોની કેટલીક ખાસ ટેવ છે. આ સફળ લોકો કેટલાક કામ એવા છે જે એ ક્યારેય પણ નહી કરતા નથી.  જાણો એવી જ કેટલીક વાતો વિશે જે સફળ લોકો કરવું પસંદ કરતા નથી. 
 
1. આ લોકો ક્યારેય  જરૂર કરતા વધુ રાહ જોતા નથી, જે કામ સમય પર હોય છે તો ઠીક છે.  એ સમય ખરાબ કરવામાં વિશ્વાસ રાખતા નથી. 
 
2. ક્યારે એ એકબીજાની ચાડી કરતા નથી. કારણકે એમનુ ધ્યાન વાતને બદલે કઈક કરવામાં કેંદ્રીત રહે છે.
 
3. દરેક વાત માટે દરેક કોઈ સાથે સહમત થતા નથી. 

4. હમેશા ખુદને જ યોગ્ય સિદ્ધ કરવાની કોશિશ કરતા નથી. કારણકે એ જાણે છે કે આવું કરવામાં માત્ર સમય નષ્ટ જ થશે. જે કોઈએ એમના પર વિશ્વાસ કરવો હોય એ કરે,જેને ન કરવો હોય તે ના કરે. 
 
5. પોતાના  નૈતિક મૂલ્યો સાથે ક્યારેય સમજૂતી કરતા નથી. એના માધ્યમથી આખી દુનિયામાં એમની એક છાપ મૂકે છે. કામ હોય કે ન હોય, પણ એ પોતાના મૂળ સાથે સંકળાયેલા રહે છે. 
 

6. નકારાત્મક વાતો પર ધ્યાન નથી  આપતા અને હમેશા જીવનને ખુલીને જીવવામાં વિશ્વાસ રાખે છે. 
7. નાની જીત પર તેઓ થંભી જતા નથી કારણ કે એમનું ધ્યેય કઈક મોટું કરવાનું  હોય છે. આથી આગળ વધતા રહે છે. 
 
8. એવી કોઈ વાતનું સમર્થન કરતા નથી જેમાં સુધારાની ગેરંટી ન હોય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments