Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારે ઘરથી લઈને નિકળો આ વસ્તુઓ, થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ

Webdunia
બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (09:18 IST)
લોકમાન્ય કહેવત છે કે બુધવારના સંબંધમાં કહેવાય છે બુદ્ધ કામ શુદ્ધ એટલે બુધવારના દિવસે કરેલ કામ શુદ્ધતાની સાથે પૂરૂ હોય છે. 
 
કાર્યની સફળ થતા કોઈ શંકા નથી. પણ કોઈ પણ કાર્ય પાછળ મેહનતની સાથે કિસ્મત પણ હોય છે. 
 
તે અનુરૂપ કાર્ય કરે છે. બુધવારના દિવસે ગ્રહના રાજકુમાર બુધ અને ગણેશજીને સમર્પિત છે. 
 
બન્નેને લીલો રંગ ભાવે છે. આ દિવસે ઘરના મુખ્યદ્વારની આસપાસ લીલા રંગની કોઈ પણ ફોટા લગાવો. 
 
ઘરથી બહાર નિકળતા સમયે ધાણા ખાઈને જવું જોઈએ અને સાથે એક ખીરા(કાકડી) લઈને જાઓ. 
 
આખા દિવસ તેને તમારી પાસે રાખવી. 
 
પછી જુઓ કેવું થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ 
 
બુધવારે આ ઉપાય કરવાથી શુભ લાભની પ્રાપ્તિ હોય છે. 
 
બધી 12 રાશિઓના જાતક આર્થિક જોખમથી બચવા માટે શુદ્ધ ઘીમાં સિંદૂર મિક્સ કરી ગણપતિ મંદિરમાં ચઢાવો. 
 
ગાયને લીલી ઘાસ ખવડાવો. તેનાથી દૈવીય કૃપા બની રહે છે અને ઈચ્છાઓ પૂર્ણ હોય છે. 
 
ગણેશજીને મોદકનો ભોગ લગાવવાથી બુદ્ધિ કુશાગ્ર હોય છે અને સફળતાની રાહ ખુલે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments