Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શાસ્ત્રો મુજબ કઈ વસ્તુઓ ખોવાઈ જવાથી આવે છે દુર્ભાગ્ય

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (16:28 IST)
જ્યોતિષ મુજબ સ્વર્ણ પર ગુરૂ ગ્રહનું આધિપત્ય ગણાય છે. સોનું મોંઘી ધાતું છે જેને પાવન અને પૂજનીય પણ ગણાત છે. મોટાભાગના લોકો સોનું ખરીદતા પહેલા શુભ મૂહૂર્ત જુવે  છે કારણકે માનવું છે કે સ્વર્ણમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે . ત્યારે તો લગ્નના સમયે ઘરમાં લક્ષ્મી રૂપી વહુને લાવતા હોય કે દીકરીને વિદાય કરવું હોય , બન્ને પક્ષમાં સોનાન આ ઘરેણા થી વહુ અને દીકરીને શણગારીએ છે. એવુ પણ કહેવાય છે  કે સ્વર્ણ માત્ર પોતાની કમાણીનું રાખવું શુભ હોય છે. સ્વર્ણ ના મળવું અને ખોવું બન્ને જ અશુભ ગણાય છે . જયારે કોઈ મહિલાનું કોઈ ઘરેણુ ગુમ થઈ જાય છે તો સમજી જાઓ કે ભવિષ્યમાં કઈક ખરાબ થવાનું  છે. 
 

શાસ્ત્રો મુજબ ખરાબ કિસ્મત આવે છે જ્યારે ગુમ થાય છે આ વસ્તુઓ 
* કાનોમાં નાખતું કોઈ ઘરેણા ગુમ થઈ જાય તો કોઈ ખરાબ અને દુખદ સમાચાર મળે છે. 
 
* નાકમાં ઘરેણા ખોવાઈ જવાનું અર્થ છે જે ભવિષ્યમાં બદનામી કે અપમાન થશે. 
 
* માથાનું કોઈ ઘરેણુ ખોવાઈ જાય તો આવતું સમયમાં ટેંશન -પરેશાનીઓના સામનો કરવું પડશે. 
 
* ગળાનું હાર ગુમ થઈ જાય તો વૈભવમાં કમી આવે છે. 
 
* બાજુબંધના ખોવાઈ જવાથી આર્થિક પરેશાનીઓનું સામનો કરવું પડે છે. 
 

* બંગડી ખોવાઈ જવાથી પ્રતિષ્ઠામાં કમી લાવે છે. 
* વીંટી ખોવાઈ જવાથી આરોગ્ય સંબંધિત પરેશાનીઓ હોય છે. 
 
* કમરબંદ ખોવાઈ જતા ભયંકર સંકટ નું સંદેહ આપે છે. 
 

* જમણા પગની પાયલ ખોવાઈ જવાથી સમાજમાં બદનામી ઉઠાવી પડે છે. 
* ડાબા પગની પાયલ ગુમ થવાથી એકસીડેંટ કે મહાવિપત્તિના સંકેત છે. 
 
* બિછુઆ ગુમ થઈ જવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments