Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, પાછા યુક્રેન મોકલવામાં આવ્યા: બેલારુસના રાજદૂત

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (19:15 IST)
બેલારુસે દાવો કર્યો છે કે પૉલૅન્ડની બૉર્ડર પર તહેનાત સુરક્ષાકર્મીઓએ અંદાજે 100 ભારતીય વિદ્યાર્થીઓને માર મારીને તેમને પાછા યુક્રેન મોકલી દીધા.
 
દાવો કરવામાં આવ્યો છે કે આ વિદ્યાર્થીઓને રોમાનિયાના એક શરણાર્થી કૅમ્પમાં જગ્યા આપવામાં આવી છે.
 
સંયુક્ત રાષ્ટ્રમાં બેલારુસના રાજદૂત વૅલેન્ટિન રયબાકોવે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના નિવેદનમાં આ જાણકારી આપી હતી.
 
રયબાકોવે કહ્યું, "પૉલેન્ડના બૉર્ડર સુરક્ષાકર્મીઓએ 26 ફેબ્રુઆરીએ લગભગ 100 ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથને માર્યું અને પાછું યુક્રેન મોકલી દીધું."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments