Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરણીસેનાના સભ્યોએ ફિલ્મ પદ્માવત જોઈ હોવાની વાત તદ્દન ખોટી: ગુજરાત કરણી સેનાના વડા

Webdunia
બુધવાર, 24 જાન્યુઆરી 2018 (17:29 IST)
ગુજરાત કરણી સેનાના વડા રાજભાએ કહ્યું છે કે, “મંગળવારે મોડી સાંજે કરણીસેનાના સભ્યોએ ફિલ્મ પદ્માવત જોઈ હોવાની વાત તદ્દન ખોટી છે. કરણીસેનાના કોઈ સભ્યોએ ફિલ્મ જોઈ નથી. “રાજભાએ વધુંમાં કહ્યું હતું કે,” લોકન્દ્રસિંહ કાલવી ગઈ કાલે મંગળવારે ગુજરાતમાં હતા. તેઓ દિવસભર તેમની સાથે જ હતા. તેઓએ આ ફિલ્મ જોઈ નથી. બીજું કે અમદાવાદમાં જે લોકોએ તોફાનો કર્યા છે તે રાજપૂત નહોતા. અસામાજિક તત્ત્વો  દ્વારા એ તોડફોડ કરવામાં આવી છે. રાજપૂત કરણી સેના દ્વારા આ ફિલ્મને લઈને વિરોધ ચાલુ રાખ્યો છે. બંધનું એલાન પણ કાયમ છે. 25મીએ જનતા કર્ફ્યૂ રહેશ. રાજભાએ વધુંમાં કહ્યું હતું કે,”સંજય લીલા ભણશાલી તેમની ફિલ્મની રિલિઝ થાય તે માટે આવા ગતકડાં કરે છે. સંજય લીલા ભણશાલી ખોટું બોલે છે. કરણીસેનાએ અગાઉ જ સ્પષ્ટતા કરી છે કે તે આ ફિલ્મ જોવાના નથી. કરણીસેનાએ આ ફિલ્મ જોઈ નથી. રાજભાએ કહ્યું હતું કે,”બે કરણી સેના છે. એક રાજપૂત કરણી સેના અને બીજી રાષ્ટ્રીય કરણી સેના છે. રાજપૂત કરણી સેના આ ફિલ્મને થીએટરોમાં પ્રદર્શિત  નહિં થવાદે. આ ફિલ્મને લઈને વિરોધ ચાલુ જ રહેશે 25મીએ  જનતા કર્ફ્યૂ ચાલુ જ રખાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments