Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ પક્ષે મંજુરી વગર દાંડી યાત્રા કાઢતા કોંગ્રેસના દિગ્ગજોની અટકાયત

Webdunia
શુક્રવાર, 12 માર્ચ 2021 (15:20 IST)
આજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સાબરમતી આશ્રમ ખાતેથી આઝાદીના 75 વર્ષની ઉજવણી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ સાબરમતી આશ્રમ થી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી ને કરાવ્યો છે
આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી સત્યાગ્રહ યાત્રા યોજવાની હતી. પણ પીએમ મોદીના કાર્યક્રમને કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઋત્વીજ મકવાણા અને લાલજી દેસાઈને પણ નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાઓના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments