Webdunia - Bharat's app for daily news and videos

Install App

વલસાડમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા 200થી વધુ પરિવારો હિન્દુ ધર્મમાં પરત ફર્યા

Webdunia
શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (12:57 IST)
વલસાડમાં 200 પરિવારની ઘરવાપસી થઇ છે. કપરાડાના આસલોના ગામે વિરાટ હિંદૂ સંમેલન યોજાયુ છે. જેમાં 200 પરિવારને પરત હિંદૂ ધર્મ અંગીકાર કરાયો છે. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા પરિવારોને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની અધ્યક્ષતામાં હિંદૂ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો છે.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વિરાટ હિન્દુ ધર્મ જાગરણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા 200થી વધારે પરિવારોને હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા હતા. આ સંમેલન સ્વામીનારાયણ જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી સ્વામીનારાયણ સંપ્રદાયના અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments