Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉન્નાવ - શરૂઆતની રિપોર્ટમાં બંને છોકરીઓના શરીરમાં મળ્યો ઝેરીલો પદાર્થ

Webdunia
ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (15:14 IST)
ઉન્નાવમાં સગીર ફોઈ-ભત્રીજીની શરૂઆતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઈ છે. પોસ્ટમોર્ટમમાં ઝેરીલા પદાર્થ મળવાની ચોખવટ થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ શરીરમાં ઝેરીલા પદાર્થ રહેલો જોવા મળ્યો છે.  જો કે હાલ કહેવુ મુશ્કેલ છે કે આ ઝેરીલો પદાર્થ કેવા પ્રકારનો છે. આ દરમિયાન કાનપુરના એક હોસ્પિટલમાં દાખલ એક વધુ ભત્રીજીની હાલત હજુ પણ નાજુક છે. 
 
હવે ફોઈ અને ભત્રીજીના શરીરમાં મળેલ ઝેરને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યુ છે. ઉન્નાવ પોલીસ ઝેરના પ્રકાર વિશે જાણ કરવાની કોશિશ કરી રહી છે.  એસઓજીના 10 ટીમોની  રચના કરવામાં આવી છે. આ સાથે જ છોકરીઓના પરિજનો અને ગ્રામીણો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. છોકરીઓના પરિજનોએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. 

શુ છે આખો મામલો 
 
અસોહા થનાઅ ક્ષેત્રના હેઠળ ગ્રામ પંચાયત પાઠકપુરના બબુરહામાં ગઈકાલે બપોરે 3 વાગે ત્રણ સગીર છોકરીઓ ખેતરમાં પશુઓ માટે લીલુ ઘાસ લેવા ગઈ હતી. પણ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરી. સાંજે પરિવારના લોકો છોકરીઓને શોધવા માટે નીકળ્યા.  પરિવારના કહેવા મુજબ ખેતરમાં ત્રણેય છોકરીઓ કપડાથી બાંધેલ અધમરેલી હાલત મળી હતી. 

શુ છે આખો મામલો 
 
અસોહા થનાઅ ક્ષેત્રના હેઠળ ગ્રામ પંચાયત પાઠકપુરના બબુરહામાં ગઈકાલે બપોરે 3 વાગે ત્રણ સગીર છોકરીઓ ખેતરમાં પશુઓ માટે લીલુ ઘાસ લેવા ગઈ હતી. પણ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરી. સાંજે પરિવારના લોકો છોકરીઓને શોધવા માટે નીકળ્યા.  પરિવારના કહેવા મુજબ ખેતરમાં ત્રણેય છોકરીઓ કપડાથી બાંધેલ અધમરેલી હાલત મળી હતી. 
ત્રણેય કિશોરીઓને પરિવારે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર અસોહા પર લાવવામાં આવી. જ્યા ડોક્ટરોએ બે ને મૃત જાહેર કર્યા અને એકને કાનપુરની હૈલટ હોસ્પિટલમાં રેફર કરી જ્યા હાલતમાં સુધાર ન હોવાથી કાનપુરન અએક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરી. 
 
વહીવટી તંત્ર કબર ખોદવાની તૈયારી કરી રહ્યું હતું, ગામલોકો વિરોધ કરી જેસીબીમાં પરત મોકલી 
 
વહીવટીતંત્ર મૃતક કિર્શોરીઓના  અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યું છે. કબર ખોદવા માટે જેસીબી મશીન બોલાવવામાં આવી તો ગામલોકો અને સપાના  લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો.  તેમણે જણાવ્યું હતું.જ્યાં સુધી પીડિત પરિવારને  નોકરી, વળતર અને હત્યારાઓની શોધ નહીં થાય ત્યા સુધી પરિવાર કિશોરીઓને નહી દફનાવે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments