Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાપુતારા નજીક બસનું ટાયર ફાટતાં બસ ખીણમાં પડી, બે મહિલાઓના મોત

Webdunia
રવિવાર, 10 જુલાઈ 2022 (12:00 IST)
ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા પાસે મુસાફરોને લઈને જતી બસ ખીણમાં પડતાં બે મહિલા મુસાફરોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા જ્યારે 50 મુસાફરોને બચાવી લેવાયા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
 
પોલીસે જણાવ્યું કે બસ સાપુતારાથી વઘઈ જઈ રહી હતી ત્યારે માલેગાંવ નજીક ટાયર ફાટવાના કારણે અકસ્માત સર્જાયો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
આ ઘટના અંગે વધુ વિગતો આપતાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના સાપુતારા નજીક 50 થી વધુ મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી હતી. બે મહિલા મુસાફરોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ટાયર ફાટવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

કોલકાતા: જુનિયર ડોકટરો કામ પર પાછા ફરશે, આંદોલન 'આંશિક રીતે' સમાપ્ત

મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો, ગઈકાલથી ઘણા લોકો લાઈનમાં છે

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

આગળનો લેખ
Show comments