rashifal-2026

9 જુલાઈ સુધી કેટલીક ટ્રેનો રદ્દ રહેશે

Webdunia
શુક્રવાર, 6 જુલાઈ 2018 (16:31 IST)
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ- પાલનપુર રેલખંડ ના ભાંડુ મોટી દાઉ સ્ટેશન પર ડેડિકેટેડ ફ્રેટ કોરીડોર માટે યુટિલિટી શિફ્ટીંગ કાર્ય હેઠળ ઇલેક્ટ્રોનિક ઇંટરલોકિંગ કમિશનીંગ કરવામાં આવી રહ્યું છે. આ કારણે આ રેલખંડની નીચે જણાવેલ કેટલીક ટ્રેનો રદ્દ રહેશે. 
1.    તા. 6 જુલાઇ (શુક્રવાર) અને 7 જુલાઇ (શનિવાર) ની ટ્રેન નં. 79437 મહેસાણા-આબૂરોડ ડેમૂ પેસેન્જર રદ્દ રહેશે. 
2.    તા. 7, 8 અને 9 જુલાઇની 79438 આબૂરોડ -મહેસાણા ડેમૂ પેસેન્જર રદ્દ રહેશે. 
3.    તા. 8 જુલાઈની 79431 અમદાવાદ-મહેસાણા, 79437 મહેસાણા-આબૂરોડ,  19411 અમદાવાદ-અજમેર અને 19412 અજમેર-અમદાવાદ ઇંટરસિટી રદ્દ રહેશે.
4.    તા. 9 જુલાઇની 79432 મહેસાણા-અમદાવાદ ડેમૂ પેસેન્જર રદ્દ રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments