Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dog Death- શ્વાનના મોત પર આખું ગામ રડ્યું

Webdunia
રવિવાર, 20 માર્ચ 2022 (15:41 IST)
કોણ છે એ 'ભુરિયો બ્રહ્મચારી'?:કડી પાસેના કરણનગર ગામના શેરીના શ્વાને એવું તે શું કર્યું કે ગામલોકોએ એનું બેસણું કર્યું ને આખા ગામે આંસુ પાડી પુષ્પાંજલિ અર્પણ કરી ગામની મહિલાઓએ રામધુન સાથે શ્રદ્ધાંજલિ આપી 
 
કડી પાસેના કરણનગર ગામના વડીપાટી વાસમાં ભુરિયા બહ્મચારી નામના શેરીના શ્વાનનું કુદરતી મોત નીપજ્યું હતું. 
 
ઉપરાંત આ શ્વાનનું આજે રવિવારે બેસણું રાખવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામ ઊમટ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ તમામ બાબતો પરથી કરણનગરના લોકોની આ ભુરિયા બ્રહ્મચારી શ્વાન પ્રત્યેની અનોખી પ્રીતિ છતી થઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments