Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાનો વધતો જતો આતંક કોરોનાના નવા 397 કેસ નોંધાયા, 2 દર્દીનાં મોત

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (08:38 IST)
રાજ્યના ગઈકાલે કોરોનાના નવા 397 કેસ નોંધાયા હતા.રાજયમાં કોરોનાના 1992 એકિટવ કેસ પૈકી ચાર દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. 
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કોરોનાના સૌથી વધુ 139 કેસ નોંધાયા હતા. અમદાવાદ અને મહેસાણામાં એક-એક સંક્રમિત દર્દીના મોત થયા હતા. 
 
મહેસાણામાં 46 કેસ નોંધાવાની સાથે એક દર્દીનું મોત થવા પામ્યુ હતુ.વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 38 કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 41 કેસ નોંધાયા હતા.વલસાડમાં 20 કેસ જયારે મોરબીમાં 16 કેસ કોરોનાના નોંધાયા હતા.સાબરકાંઠામાં કોરોનાના 16 કેસ નોંધાયા હતા.રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 13 કેસ નોંધાયા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments