Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે તલાટીઓ નહી મારી શકે ગુલ્લી, બાયોમેટ્રિક સિસ્ટમથી ઓનલાઇન પુરાશે હાજરી

Webdunia
ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (13:10 IST)
રાજ્યમાં સરકારી કચેરીઓમાં અનેક જગ્યાએ લાલિયાના કિસ્સા પ્રકાશમાં આવે છે. રાજ્યમાં ગામડાંઓમાં નોકરી કરતા તલાટી ગેરહાજરીની બૂમરાડ સતત આવે છે. ત્યારે સરકારે લાલ આંખ કરતાં કડક વલણ અપનાવ્યું છે. રાજ્યના ગામડાઓમાં તલાટીઓની ગેરહાજરીની ફરિયાદો સતત આવતાં સરકારે તમામ પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ બાયોમેટ્રિક સિસ્ટમથી ઓનલાઇન હાજરી પુરાશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઈ-તાસના માધ્યમથી હાજરી પૂરવાનો નિર્ણય લીધો હતો. જેનો  રાજ્યના તલાટી મંત્રીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અલગ અલગ કારણો આપીને તલાટી મંત્રીઓએ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે સતત મળતી તલાટી, તલાટી કમ મંત્રીની ગેરહાજરી અને કામચોરીની ફરિયાદો બાદ પંચાયત વિભાગે કડક વલણ અપનાવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments