Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં અનોખા લગ્ન યોજાયા,મહેમાનો ઘરેથી ટિફિન લઇ આવ્યા

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (13:21 IST)
લગ્નને યાદગાર બનાવા અને સમાજમાં રિવાજના નામે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પરંતુ સુરતમાં પટેલ સમાજના યુવક-યુવતીએ એક અનોખો દાખલો બેસાડ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત માત્ર 16 મિનિટની અંદર જ લગ્ન કરી નવદંપત્તિએ અનોખો મેસેજ આપ્યો છે.ન ઢોલ-નગારા, ન બેન્ડ-વાજા, ન જમણવાર કે ન તો કોઇ રિસેપ્શન વગર માત્ર 16 મિનિટમાં જ સમાજની વિધિ અનુસાર લગ્નના બંધને બંધાયા. એ તો ઠીક લગ્નમાં હાજરી આપવા આવેલા તમામ લોકો ઘરેથી ટિફિન લઇને આવ્યા હતા. આ કપલે નવદંપત્તિએ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. નવદંપત્તિએ સંત રામપાલ મહારાજની દીક્ષા અને શિક્ષા અનુસાર લગ્ન કરી સમાજ માટે અનોખો સંદેશો પૂરો પાડ્યો હતો.

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments