Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત માર્કેટમાં કિન્નરોની એન્ટ્રી પર લાગવામાં આવ્યો પ્રતિબંધ

Webdunia
શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (16:14 IST)
સુરતમાં એક માર્કેટમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો છે.  કિન્નરો દ્વારા એક યુવકને મારમારીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બાદ માર્કેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતાં સુરતમાં જાપાન માર્કેટના પ્રમુખ લલિત શર્માએ કહ્યું હતું કે, ‘કિન્નરો ઘણીવાર લોકોને હેરાન કરે છે. તેમને આવું કરવાથી રોકવા માટે તેમના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે, જેથી તેઓ આવા કામ ન કરે. ‘ આ અંગે બજારમાં એક નોટિસ પણ લગાવમાં કરવામાં આવી છે. જો કે, કિન્નરોનું કહેવું છે કે તેમને અન્યની ભૂલની સજા ન થવી જોઈએ. પાયલ કૌર નામના એક કિન્નરે કહ્યું કે, ‘અમે આ પ્રતિબંધથી ખૂબ નારાજ છીએ. ખાસ પ્રસંગોએ, આ બજારોમાંથી અમને જે નાણાં મળે છે તે આપણી આજીવિકાની સહાયતા છે. આ પ્રતિબંધ ખોટો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments