Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીની સૂચના મળતા જા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સહાયગિરી

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2023 (08:42 IST)
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા મુશ્કેલીઓ સર્જાઈ હતી. ગીર સોમનાથમાં જળતાંડવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. 
 
પીએમ નરેન્દ્ર મોદીના એક ફોન કોલ પરા સૂચના મળતા બાદ આખું સોમનાથ મંદિર ટ્રસ્ટ ધમધમતું થઈ ગયું છે. વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદે આવવા માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ PM નરેન્દ્ર મોદી દ્વારા ટ્રસ્ટના સભ્યોને સૂચના આપવામાં આવી હતી. જેને લઇ રાતોરાત ટ્રસ્ટ દ્વારા 2000 કિલો ગુંદી ગાંઠિયાના ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેનું વિતરણ અસરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવશે.

ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ PM નરેન્દ્ર મોદીએ અડધી રાતે ફોન કરીને સોમનાથ ટ્રસ્ટને તાત્કાલિક ફૂડ પેકેટ બનાવવા સૂચના આપી હતી. જેના પગલે ટ્રસ્ટ દ્વારા રાતોરાત ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments