Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહીન વાવાઝોડાને IMDએ અલર્ટ જાહેર કર્યું છે, ગુજરાત સહિતનાં રાજ્યોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Webdunia
શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (15:52 IST)
બંગાળની ખાડીમાં ઉભું થયેલું ગુલાબ વાવાઝોડું ડીપ્રેશન બનીને ગુજરાત થઈને અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને તે દરિયામાં પહોંચતા ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે, આમ થવાથી આજે નવું વાવાઝોડું શાહીન આકાર લેશે જેના લીધે ગુજરાતમાં કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને અન્ય કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ એટલે કે 1 અને 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી છે, જ્યારે તે પછી ભારે વરસાદની કોઈ આગાહી નથી. 1 ઓક્ટોબરના રોજ રાજ્યના કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે રોજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દીવ અને દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી હળવો વરસાદ થઈ શકે છે. 2 ઓક્ટોબરના રોજ કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારાકામાં ભારે વરસાદ થઈ શકે છે. જે પછી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ સિવાય કોઈ મોટી આગાહી કરવામાં નથી આવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments