Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેસાણા-ઊંઝા હાઈવે પર અકસ્માતમાં અમદાવાદના 7 યુવકોના મોત

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:33 IST)
મહેસાણા ઊંઝા નજીક મોટી દાઉ ગામ નજીક કાર અને લકઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં અમદાવાદના સાત યુવાનોના ઘટના સ્થળેજ કરુણ મોત નિપજ્યાં હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા ઊંઝા હાઈવે પર મોડી રાત્રે કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સાત યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 

મૃતકોમાં બે સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. પૂરપાટ સ્પીડે દોડી રહેલી આ કારનું ટાયર ફાયતા ચાલકે કાબૂ ગૂમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડના રોડ પર આવી ગઈ હતી, અને તેની ટક્કર લક્ઝરી બસ  સાથે થઈ હતી.હાલ મહેસાણા પોલીસે તમામ મૃતદેહોને પીએમ માટે મહેસાણા સિવિલ મોકલી આપ્યા છે. મૃતકોમાં બ્રિજેશ કાકડિયા, ગોપાલ કાકડિયા (બંને સગા ભાઈ), મોનાંગ જાદવાણી, દિવ્યપાલસિંહ ઝાલા, આદિત્ય પટેલનો સમાવેશ થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments