Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021, RCB vs KKR: બોલરો પછી બેટ્સમેને જમાવ્યો રંગ, કેકેઆરએ આરસીબી પર નોંધાવી મોટી જીત

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (22:58 IST)
ઈંડિયન પ્રીમિયર લીગની 14મી સીજનના 31મા મુકાબલામાં કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે રૉયલ ચૈલેજર્સ બેંગલોરને 9 વિકેટથી ધૂળ ચટાવી. આરસીબી તરફથી મળેલા 93 રનના લક્ષ્યને કેકેઆરે એક વિકેટ ગુમાવીને માત્ર 10 ઓવરમાં મેળવી લીધુ. શુભમન ગિલે 48 રનની રમત રમી. જ્યારે કે આઈપીએલમાં પોતાનુ ડેબ્યુ કરી રહેલ હ અય્યરે 41 રન બનાવીને અણનમ રહ્યા. આ પહેલા બેંગલોરના બેટ્સમેનોને વરુણ ચક્રવર્તી અને આંદ્રે રસેલ સામે નમતુ લીધુ. જેને કારણે આરસીબીની આખી ટીમ માત્ર 92 રન બનાવીને ઓલઆઉટ થઈ. વરુણ-રસેલની જોડીએ મળીને છ વિકેટ પોતાને નામે કરી. 


08:33 PM, 20th Sep
 
- બેંગ્લોરની ઇનિંગ્સની અડધી ઓવર પૂરી થઈ ગઈ છે અને ટીમનો સ્કોર 4 વિકેટના નુકશાને 54 રન છે. સચિન બેબી 1 અને ગ્લેન મેક્સવેલ 7 રન બનાવીને રમી રહ્યા છે. મેક્સવેલ ક્રિઝ પર ટકી રહે તે હવે આરસીબી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

<

Another BIG Wicket as @Russell12A strikes again and removes AB de Villiers for a duck.

Live - https://t.co/iUcKgUAEzT #KKRvRCB #VIVOIPL pic.twitter.com/H7jkWwnOhu

— IndianPremierLeague (@IPL) September 20, 2021 >
 
- 8.4 ઓવરમાં ન્દ્રે રસેલની બોલ પર એબી ડી વિલિયર્સને ક્લિન બોલ્ડ થયા. એબી પહેલા જ બોલ પર આઉટ થયો અને પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં. આ મેચનો આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે, કારણ કે એબી તેમના એકલાના દમ પર મેચનુ પાસુ પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments