Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં બળાત્કારનાં કિસ્સા નોધપાત્ર - અમદાવાદમાં સૌથી વધુ

Webdunia
ગુરુવાર, 5 જુલાઈ 2018 (11:56 IST)
અમદાવાદ, બળાત્કારનાં કેસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કૂલ 1887 બળાત્કારની ઘટના પોલીસનાં ચોપડે નોંધાઇ છે. રાજ્યનાં ગૃહવિભાગનાં આંકડા કહે છે કે, મેટ્રોસિટી અમદાવાદમાં રાજ્યનાં અન્ય શહેર અને ગામડાંની સરખામણીએ ક્રાઇમ રેટ સૌથી વધુ છે. બળાત્કારનાં કિસ્સાઓ પણ અમદાવાદમાં સૌથી વધુ નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર 159 કેસ જ્યારે ગ્રામ્યમાં કૂલ મળીને 291 કેસ નોંધાયા છે. એટલે કે ફક્ત અમદાવાદ શહેર અને જીલ્લામાં કૂલ 450 બળાત્કારનાં કેસ નોંધાયા છે.  સુરત શહેર અને જીલ્લામાં કૂલ 241, વડોદરામાં 66, રાજકોટ શહેર અને જીલ્લામાં 108 કેસ નોંધાયા છે.

ચોકાવનારી વાત તો એ છે કે, ગુજરાત રાજ્યનો એક પણ જીલ્લો એવો નથી કે જ્યાં બળાત્કારની ઘટના ન બની હોય. બનાસકાંઠા, કચ્છમાં બળાત્કારનાં કિસ્સા નોધપાત્ર નોંધાયા છે. એક રિપોર્ટ પ્રમાણે, 18થી 30 વર્ષની યુવતીઓ જ સૌથી વધુ બળાત્કારનો ભોગ બને છે. બળાત્કારનો ભોગ બનનારી 12થી 18 વર્ષની યુવતીઓની સંખ્યા પણ ઓછી નથી.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુોરનાં વર્ષ 2016નાં રિપોર્ટ અનુસાર ગુજરાતમાં બળાત્કારનાં 982 કેસ નોંધાયા છે. જેમાં 11 કેસમાં બળઆત્કાર કરનાર સહકર્મચારી, 12 કેસમાં મિત્ર, 224 કેસમાં પરિચીત જ્યારે સૌથી વધુ 365 કેસમાં લગ્નની લાલચ આપીને તેનાં ફિઆન્સી નહીં તો બોયફ્રેન્ડ દ્વારા બળાત્કાર ગુજાર્યાનો આરોપ છે. 21 કિસ્સાઓ એવા હતા જેમાં પિડીતા પર પોતાનાં પિતા, પૂત્ર, પતિ કે ભાઇ દ્વારા જ બળાત્કાર ગુજરાવામાં આવ્યો હોય. જ્યારે 39 કિસ્સામાં સગા સંબંધી કે પરિચીત દ્વારા અને 292 કેસમાં પાડોશી દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016માં ગેંગરેપનાં કૂલ 14 કેસ નોંધાયા હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments