Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ ચાલુ - રાજકોટમાં આભફાટયું રામનાથ મહાદેવ પર થયો વરસાદનો જળાભિષેક

Webdunia
શુક્રવાર, 13 જુલાઈ 2018 (12:01 IST)
રાજકોટ:ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ નજીક આવેલ મોતીસર ડેમ ઓવરફલો....પાટીયાળીથી રાજકોટ જતાં માર્ગ ઉપર નાલાનું ધોવાણ...
 
ગોંડલના રાણસીકી ગામની કમોતડી નદીમાં પુર સાથે બે કાંઠે...

રાજકોટના ન્યારી -1 ડેમમાં 5 ફૂટ પાણી આવતા સપાટી 9 ફૂટે પહોંચી. શહેરની મધ્યમાં આવેલ આજી નદી બંને કાંઠે વહી, નદીની મધ્યમાં આવેલ રામનાથ મહાદેવ પર થયો વરસાદનો જળાભિષેક, રામનાથ મંદિરમાં પણ 
વરસાદી પાણી ફરી વળ્યા, મંદિર પાણીમાં ડૂબતા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટ્યા....
 
રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા.જસદણ ની ભાદર નદી માં ઘોડાપુર આવ્યું.લોકો નવા નીર ને વધાવવા ટોળા ઉમટી પડ્યા
 
રાજકોટ : શાપર વેરાવળમાં ધોધમાર વરસાદ....ઝુપડા પાણીમાં તણાયા...લોકો ના ઘરમાં પાણી ઘુસી ગયા...
હાઈવે ના બને સર્વિસ રોડ બંધ થયા, ટ્રાફિકજામ સર્જાયો....
 
બળધોઈ માં મેઘરાજા ની અસીમ કૃપા. . . . ગામ નું તળાવ 2 કલાક માં જ  ઓવરફ્લો
 
વીરપુર પંથકમાં ધોધમાર વરસાદ ચાલુ....
ધોધમાર વાવણી લાયક વરસાદ થી જગતનાતાત ખુશખુશાલ...
 
દાળીયા ગામમા મંદીર મા પાણી ઘૂસ્યા ગામ ના લોકોને  સ્થળાંતર કર્યું  અને ભોજન વ્યવસ્થા કરી
 
જસદણમાં 3 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ :  પોલરપર, બાખલવડ, નાની લાખાવડ, વિરનગર, કનેસરા, દેવપરા સહિતના ગામોમાં ભારે વરસાદથી ખારીનદીમાં ઉમટેલું 
તોફાની વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવતા  જોવા માટે લોકોના ઉમટેલા ટોળાં
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments