Webdunia - Bharat's app for daily news and videos

Install App

14મી ફેબ્રુઆરી રાહુલ ગાંધી વલસાડમાં જનસભા સંબોધશે

Webdunia
બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (12:15 IST)
લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ ચૂંટણી જીતવા અત્યારથી કમર કસી છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણને પગલે આગામી 14મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ વલસાડમાં જનસભા સંબોધીને લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા અથવા પાટણમાં રાહુલ ગાંધીની જનસભા યોજવા નક્કી કર્યુ હતું. પણ સોમવારે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સાથે યોજાયેલી બેઠકમાં આખાય કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાંય વખતથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી,જંગલની જમીન,પાણી સહિતની સમસ્યા ઉપરાંત સાગરમાલા પ્રોજેક્ટને  લઇને આદિવાસીઓ સરકાર સામે લડી રહ્યાં છે.  આ જોતાં કોંગ્રેસે તેનો રાજકીય લાભ ખાટવા દક્ષિણ ગુજરાતમાં રાહુલ ગાંધીની જનસભા  યોજવા નક્કી કર્યુ છે. વલસાડમાં એક વિશાળ જનસભા આયોજીત કરવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kolkata Blast: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ, કચરો વીણનારો થયો ઘાયલ

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ

પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

આગળનો લેખ
Show comments