Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણમાં ભાજપની ગૌરવ યાત્રામાં છુટા હાથની મારામારી, નાયબ સીએમ નિતીન પટેલે ભાગવું પડ્યું

Webdunia
બુધવાર, 11 ઑક્ટોબર 2017 (12:29 IST)
ભાજપની નર્મદા યાત્રાનો શો ફ્લોપ થયા બાદ હવે ગૌરવ યાત્રામાં પણ નિષ્ફળતાના પડઘા પડી રહ્યાં છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભાજપની આ યાત્રાને કોઈ પ્રતિસાદ સાંપડ્યો નથી. પાટણ ખાતે ભાજપની ગૌરવ યાત્રા ત્રણ કલાક મોડી પહોંચી હતી. ત્યાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલનું ભાષણ શરૂ થતાં જ ઓડીયન્સમાં બેઠેલા ચાર પાંચ યુવકોએ જય સરદારના નારા લગાવી ખુરશીઓ ઉછાળીને પલીતો ચાંપ્યો હતો. જોકે, પોલીસે દોડી જઇ તરત પકડી લઇ દૂર કરી દીધા હતા. બાદમાં નાયબ મુખ્યમંત્રીએ તેમના આક્રમક વકતવ્યમાં તેઓને દેડકા જણાવી 2017ની ચૂંટણી પછી આ બધા કયાંય જતા રહેશે, જડશે પણ નહીં તેમ કહી જોરદાર ફટકાબાજી કરી હતી. તેઓએ જણાવ્યું કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં જ્યાં ગયા ત્યાં પેટા ચૂંટણી ભાજપાએ જીતી છે અને લોકોએ તેમને તમાચો માર્યો છે. રાહુલ મંદિરે મંદિરે ફરે છે તે માત્ર દેખાડો છે તેવી ઠેકડી ઉડાડી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments