Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન મોદીએ તેમનો કાફલો અટકાવી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો

Webdunia
શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (15:27 IST)
આજે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી અને તેમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ હતુ.

PM મોદીએ ગુજરાતને 'વંદે ભારત એક્સપ્રેસ' અને 'મેટ્રો ટ્રેન'ની ભેટ અર્પણ કર્યા બાદ તેઓએ થલતેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. આ દરમિયાન PM મોદીના માનવતાવાદી અભિગમનો એક પરિચય થતો જોવા મળ્યો હતો. ખરેખર ઘટના એવી બની હતી કે ગાંધીનગર જવા દરમિયાન PM મોદીના કાફલાની પાસેથી એમ્બયુલન્સ જતી જોવા મળી હતી. પ્રધાનમંત્રી મોદીએ એમ્બયુલન્સને રસ્તો કરી આપવા માટે પોતાનો કાફલો રોકાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો ગાંધીનગર જવા દરમિયાન એમ્બ્યુલન્સ રસ્તે મળતા એમ્બયુલન્સ ને રસ્તો આપ્યા બાદ પીએમ નો કાફલો આગળ વધ્યો હતો અને ત્યાર બાદ આખરે રાજભવન પહોંચ્યો હતો. PM મોદીનો માનવતાવાદી અભિગમ દેશનાં નાગરિકો માટે પ્રેરણા રૂપ બન્યો હતો. લોકોએ આ વિડીયો જોઈ પ્રતિક્રિયા આપી હતી અને વડાપ્રધાનના વખાણ કર્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

ઈન્દોરમાં પિકનિક સ્પોટ જામગેટ પર મોટી ઘટના, આર્મી ઓફિસરની મહિલા મિત્રને બંધક બનાવી ગેંગરેપ

આગળનો લેખ
Show comments