Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શું છે "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત ?

Webdunia
શનિવાર, 8 એપ્રિલ 2017 (00:12 IST)
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રીડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત એ છે કે આ બુક માટે 17 જેટલા લેખકો એ એક વર્ષ સતત અમદાવાદ અને અમદાવાદીઓનો બારીકાઇપૂર્ણ અભ્યાસ કર્યો હતો. આ બુકમાં સમાવી લેવામાં આવેલી તમામ 55 વાર્તાઓ અમદાવાદ અને અમદાવાદીઓ વિશેના ભિન્ન-ભિન્ન પાસાઓનો ભેદ ખોલે છે. અમદાવાદ અને અમદાવાદીઓની વાર્તાઓ આ બુકને જીવંત કરે છે.

આ બુકમાં અમદાવાદ જીવતું, ધબકતું જોવા મળે છે અને તેનું કારણ છે વાર્તાઓમાં જોડાયેલા લોકોનું અમદાવાદ સાથેનો અતૂટ નાતો. આ બુકના ક્યુરેટર નિશા નાયર તથા ત્રણ ઓથર્સ લીઝા ચેઝોત, પ્રયાસ અભિનવ અને ધવલ શુક્લ આ બુકનું રીડિંગ કર્યું હતું અને અમદાવાદની ઝિંદાદિલી અને આ બુકની પાછળ લાગેલી તેમની મેહનત અને પ્રોસેસને બધા સાથે મળી સેલિબ્રેટ કરી હતી.
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

મ થી શરૂ થતા બાળકોના યુનિક નામ

પીરિયડ ના કેટલા દિવસ પછી પ્રેગ્નેંટ થઈ શકાય છે - When Is the Best Time to Get Pregnant?

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments