Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં પાણીપુરી પર પ્રતિબંધ,દરેક જગ્યા વેચાણ પર લાગશે પ્રતિબંધ થાય છે આ રોગો

Webdunia
રવિવાર, 29 જુલાઈ 2018 (08:52 IST)
ગુજરાતના વડોદરા જિલા પ્રશાસનએ પાણીપુરી પર પ્રતિબંધ લગાવી દીધું છે. પ્રશાસનએ કીધું કે લોકોના આરોગ્યની સાથે કોઈ રીતેનો બેદરકારી નહી કરાવી શકાય છે. 
 
પ્રશાસનએ કીધું કે પાણી પુરીને બનાવવામાં સાફ સફાઈ અને જરૂરી માપદંડની અનજુઓ કરાય છે. 
 
જો કોઈ ઢીળ કરી તો લોકોને પીલિયા ટાઈફાઈડ અને વિષાક્ત ભોજન જેવા રોગો થઈ શકે છે. 
 
પણ પ્રશાસનએ આ પણ જણાવ્યું કે આ પ્રતિબંધ અસ્થાયી રીતે લગાવાયું છે. 
 
પ્રશાસનએ કાર્યવાહી કરતા વિક્રેતાઓના ઠેકાણા પર છાપામારી કરી ખરાબ સમાન પણ જબ્ત કર્યું છે. 
 
ગુજરાતના સ્વાસ્થય રાજયમંત્રી એ કહ્યું છે કે બીજા શહરોમાં પણ પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments