Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકની નાપાક હરકત : પાકિસ્તાનની નૌસેનાનો ઓખા પાસે દરિયામાં ગોળીબાર, ભારતીય માછીમારનું મૃત્યુ

Webdunia
સોમવાર, 8 નવેમ્બર 2021 (08:13 IST)
ઓખા બંદરથી માછીમારી કરવા ગયેલી જલપરી બોટ પર પાકિસ્તાનની એજન્સીએ ફાયરિંગ કર્યુ , એક માછીમારનું મોત એક ઘાયલ . ઓખા મરીન પોલીસ દ્વારા આ મામલે પંચનામું કરવામાં આવ્યું . ગીર સોમનાથના માઢવડ ગામની બોટ હતી જેમાં કુલ 7 માછીમારો સવાર હતા દ્વારકાના ઓખા બંદરથી માછીમારી કરવા ગયેલી જલપરી નામની બોટ પર પાકિસ્તાનની એજન્સીએ ગોળીબાર કર્યો હતો . જેથી એક માછીમારનું મૃત્યુ થયું છે . તથા અન્ય એક માછીમાર ઈજાગ્રસ્ત થયો છે . જેને ઓખા બંદરે લાવવામાં આવ્યાં છે . ઈજાગ્રસ્ત માછીમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે .
 
પોરબંદરની ભારતીય જળ સીમાથી પાકિસ્તાન મરીને શ્રી પદમાણી કૃપા નામની બોટ સાથે 6 માછીમારોનું અપહરણ કર્યું હતું. ઓખાની જલપરી નામની બોટ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે વેરાવળની ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યું હોવાનું પણ અનુમાન છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments