Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનમાં તોડેલુ મંદિર રીપેર કર્યા પછી હિન્દુઓને સોંપાયુ, અત્યાર સુધી 50 લોકોની ધરપકડ

Webdunia
મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (12:18 IST)
પાકિસ્તાન(Pakistan)ના પંજાબ પ્રાંતમાં તોડી પાડવામાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર(Siddhivinayak Mandir)નું રિપેરિંગ કરવામાં આવ્યું છે. સોમવારે મંદિર હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું. એક સરકારી અધિકારીએ આ માહિતી આપી. જિલ્લા પ્રશાસક ખુર્રમ શહજાદે કહ્યું કે સ્થાનિક હિન્દુઓ ટૂંક સમયમાં જ મંદિરમાં પૂજા ફરી શરૂ કરશે.
 
લાહોરથી 590 કિલોમીટર દૂર 4 ઓગસ્ટના રોજ રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ વિસ્તારમાં 4 ઓગસ્ટે એક ટોળાએ ગણેશ મંદિર પર હુમલો કર્યો હતો. સ્થાનિક મદરસામાં આઠ વર્ષના હિન્દુ બાળકની ધરપકડ બાદ તેને કોર્ટ દ્વારા મુક્ત કરવાના વિરોધમાં ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો.
 
 
પાકિસ્તાનની કાયદા લાગૂ કરનારી  એજન્સીઓએ પંજાબ પ્રાંતના સૂંદરવર્તી શહેરમાં હિન્દુ મંદિર પર હુમલો કરવા બદલ 50 થી વધુ લોકોની ધરપકડ કરી છે અને 150 થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. આ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મંદિરની સુરક્ષામાં નિષ્ફળતા બદલ અધિકારીઓને ઠપકો આપ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments