Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઑક્સીજનની કમીથી નહી તૂટશે શ્વાસની દોરી, પીએમ કેયર્સ ફંડથી બનશે 551 પ્લાંટ

Webdunia
રવિવાર, 25 એપ્રિલ 2021 (15:44 IST)
કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે દેશ ઑક્સીજનની પરેશાનીથી ઝઝૂમી રહ્યો છે. ઑક્સીજનની કમીથી તૂટી શ્વાસની ડોરથી બચવા માટે સરકારએ મોટી જાહેરાત કરી છે. કેંદ્ર સરકારએ કહ્યુ કે દેશમાં પીએમ કેયર્સ ફંડથી સરકારી હોસ્પીટલોમાં 551થી વધારે ઑક્સીજન ઉત્પાદન પ્લાંટ સ્થાપશે. 
 
પ્રધાનમંત્રી ઑફિસની તરફથી આપેલ જાણકારી મુજબ પીએમ મોદીએ દેશમાં પીએમ કેયર્સ ફંડથી 551 મેડિકલ ઑક્સીજન બનાવવા પ્લાંટને પરવાનગી  આપી દીધી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments