Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 ઓગસ્ટે સુરતમાં યોજાશે અખિલ ભારતીય હનુમાન ચાલીસા સ્પર્ધા

Webdunia
શનિવાર, 8 ઑગસ્ટ 2020 (14:46 IST)
શ્રીહરિ સત્સંગ સમિતિ સુરત દ્વારા એકલ અભિયાન દ્વારા હનુમાન પરિવાર યોજના અંતગર્ત ઓનલાઇન અખિલ ભારતીય હનુમાન ચાલીસા સ્પર્ધાનું આયોજન 23 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. આયોજનના મુખ્ય સંયોજક સીએ મહેશ મિત્તલે જણાવ્યું કે પ્રતિયોગિતામાં હનુમાન ચાલીસામાં કુલ 25 પ્રશ્ન પૂછવામાં આવશે તથા વોટ્સઅપના માધ્યમથી મિનિટમાં જવાબ આપવો પડશે. 
 
સ્પર્ધામાં એક અભિયાન ટ્રસ્ટના તમામ સંગઠનની કાર્યકારિણીથી માંડીને પ્રભાગ, સંભાગ, ભાગ, અંચલ, સંચ તથા ગ્રામ સમિતિના સભ્ય એક વિદ્યાલયના આચાર્ય તથા કાર્યકર્તા, નગર સંગઠન અને ગ્રામ સંગઠનના તમામ સભ્ય તથા હનુમાન પરિવારની સાથે-સાથે તમામ દાનદાતા તથા તેમના પરિવાર ભાગ લઇ શકે છે. 
 
સ્પર્ધામાં વિજયી પાંચ સ્પર્ધકોને પુરસ્કૃત કરવામાં આવશે આ ઉપરાંત પાંચ સાંત્વન પુરસ્કાર પણ આપવામાં આવશે. સાંત્વન પુરસ્કાર ગ્રામ સંગઠનના પ્રતિયોગિઓ માટે અનામત રહેશે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા સાથે ઘરે-ઘરે હનુમાન ચાલીસાનો પ્રચાર કરવાનો તથા લોકોને ધર્મ સાથે જોડીને ધર્મની શિક્ષા આપવાનો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments