Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીધામમાં ધો.૧૦-૧૨માં ભણતાં કિશોર-કિશોરીનો માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (12:30 IST)
કચ્છના ગાંધીધામમાં અભ્યાસ કરતા કિશોર-કિશોરીએ સોમવારે બપોરે માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી છવાઈ ગઈ છે. ખોડીયારનગર ગોપાલપુરી ઝુંપડપટ્ટી પાછળ ફાટક નજીક બપોરે એકાદ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.  આ ઘટના અંગે જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી જઈ બેઉ કિશોર-કિશોરીના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મૃતક કિશોર પાસેથી મળેલાં આઈકાર્ડમાં તેનું નામ અશોક મોહનસિંગ રાજપુરોહિત અને તે આનંદમાર્ગ હાઈસ્કુલમાં ધોરણ 10માં ભણતો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે, મૃતક કિશોરી પાસેથી ગાંધીધામી પી.એન.અમરશી હાઈસ્કુલનું ધોરણ-12નું ઓળખપત્ર મળી આવ્યું છે. જેમાં તેનું નામ અંજલિ સવર્ણસિંગ રાજપુરોહિત લખાયેલું છે. પોલીસે ઓળખપત્રના આધારે બેઉનાં વાલીવારસોને જાણ કરી ઓળખ નિશ્ચિત કરવા સાથે આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments