Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીધામમાં ધો.૧૦-૧૨માં ભણતાં કિશોર-કિશોરીનો માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (12:30 IST)
કચ્છના ગાંધીધામમાં અભ્યાસ કરતા કિશોર-કિશોરીએ સોમવારે બપોરે માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી છવાઈ ગઈ છે. ખોડીયારનગર ગોપાલપુરી ઝુંપડપટ્ટી પાછળ ફાટક નજીક બપોરે એકાદ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.  આ ઘટના અંગે જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી જઈ બેઉ કિશોર-કિશોરીના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મૃતક કિશોર પાસેથી મળેલાં આઈકાર્ડમાં તેનું નામ અશોક મોહનસિંગ રાજપુરોહિત અને તે આનંદમાર્ગ હાઈસ્કુલમાં ધોરણ 10માં ભણતો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે, મૃતક કિશોરી પાસેથી ગાંધીધામી પી.એન.અમરશી હાઈસ્કુલનું ધોરણ-12નું ઓળખપત્ર મળી આવ્યું છે. જેમાં તેનું નામ અંજલિ સવર્ણસિંગ રાજપુરોહિત લખાયેલું છે. પોલીસે ઓળખપત્રના આધારે બેઉનાં વાલીવારસોને જાણ કરી ઓળખ નિશ્ચિત કરવા સાથે આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments