Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર આઈબીમાં ફરજ બજાવતા પીએસઆઇ રહસ્યમ રીતે ગુમ

Webdunia
ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (13:22 IST)
પોલીસ ખાતાની નોકરીમાં ઉપરી કર્મચારીઓ અને અધિકારીઓમાં વધી રહેલુ ટ્રેસનું પ્રમાણ દિવસે ને દિવસે ચિંતાજનક બની રહ્યું છે. તાજેતરમાં વડોદરામાં એક પીએસઆઇએ કામના ભારણના કારણે જાતે ગોળી મારીને આપઘાત કર્યો હતો. ત્યારે આજે ગાંધીનગરમાં આઇબીમાં ફરજ બજાવતા એક પીએસઆઇ રહસ્યમરીતે ગુમ થયા છે. ઘરેથી મળેલી ચિઠ્ઠીમાં ઉચ્ચ અધિકારીઓના ત્રાસના કારણે ઘર છોડીને ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.

ગાંધીનગરના રાયસણમાં શુકન હાઇટ્સ ખાતે ફરજ રહેતા અને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)માં ફરજ બજાવતા પીએસઆઇ અનિલભાઇ જોધાભાઈ પરમાર તા. ૨૫ને મંગળવારે સવારે ૧૦.૩૦ અરસામાં તેઓ નોકરી પર જવાનું કહીને ઘેરથી નીકળ્યા હતા. મોડી રાત સુધી રાહ જોવા છતાં તેઓ ઘેર પરત ફર્યા ન હતા અને મોબાઇલ પણ બંધ આવતો હતો. પરિવારજનોએ તપાસ કરતાં તેઓ નોકરી પણ ગયા ન હતા આખો દિવસ શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ના મળતાં આખરે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે પીએસઆઇની શોધખોળ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments