Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં વધી રહેલો ગુનાખોરીનો વ્યાપ, માત્ર ડીજે વગાડવા બાબતે હત્યા કરાઈ

Webdunia
ગુરુવાર, 24 મે 2018 (11:56 IST)
સુરતમાં ગુનાખોરીનો વ્યાપ વધી રહ્યો છે. દિવસે દિવસે સુરત અત્યાચારોના ખપ્પરમાં પીસાઈ રહ્યું છે. ત્યારે બુધવારે સાંજે શહેરના ઉધના વિસ્તારમાં એક યુવકની નજીવી બાબતે હત્યા કરવામાં આવેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રણછોડ નગર નજીક બર્થડે પાર્ટી ચાલી રહી હતી ત્યારે તેમાંથી ડી.જે. વગાડવા બાબતે કોઈ વિવાદ બન્યો હતો જેમાં ડીજે સંચાલકની હત્યા કરવામાં આવી છે. જો કે હત્યા કયા કારણથી કરવામાં આવી તે સામે આવ્યું નથી. ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા પછી માહિતી આપતાં જણાવ્યું કે, બર્થડે પાર્ટીમાંથી DG વગાડવા બાબતે હત્યા કરાઈ હોવાનું અનુમાન કરવામાં આવેલ છે. આ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ હત્યા પાછળના કારણ જાણવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments