Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના જગન્નાથ મંદિર પાસે કાર નીચે માસુમ બાળકી કચડાઈ

Webdunia
બુધવાર, 2 મે 2018 (17:22 IST)
અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં બાળકીનું મોત નિપજ્યું છે. મંદિરમાં કામ કરતા કામદારની બાળકી પ્રાંગણમાં રમતી હતી ત્યારે એક કારચાલાકે ગાડી રિવર્સ લેતા બાળકીનું મોત નિપજ્યું હતું.અમદાવાદના જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિર આવેલું છે. હાલ આ મંદિરના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે કેટલાક મજૂરો અહીં કામ કરી રહ્યાં છે.

આ મૂજરોમાંના એક મજૂરની ત્રણ વર્ષની દીકરીને કપડામાં લપેટીને એક બાજુ છાયડામાં સૂવડાવાવમાં આવી હતી. ત્યારે મંદિરમાં એક સેવક દર્શન કરવા આવ્યો હતો. તેણે કાર રિવર્સ લેતા કારના પૈડા માસુમ બાળકી પર ફરી વળ્યા હતા. બાળકીને તાત્કાલિક વી.એસ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પણ ત્યાં સુધી તેનું મોત નિપજ્યું હતું. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments