Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર પટેલનાં ગામને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા આમરણાંત ઉપવાસ આંદોલન

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (15:59 IST)
લોખંડી પુરૂષ સરદાર પટેલનાં જન્મસ્થળ કરમસદ ખાતે ગામના નાગરિકો દ્વારા કરમસદ ગામને ઐતિહાસિક ગામનો દરજ્જો મળે તે માટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. કરમસદ ગામને રાષ્ટ્રીય દરજ્જાની માંગ કરવાની સાથે ગ્રામજનો અમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. આ ઉપવાસ આંદોલન અંતર્ગત આજે ગ્રામજનો સરદાર વલ્લભભાઇ પટેલનાં ઘરે એકત્રિત થઇને ત્યાંથી બાપેશ્વર મહાદેવના મહંતના આર્શીવાદ મેળવીને સરદાર પટેલની પ્રતિમાએ પહોંચ્યા હતા ત્યાર પછી સવારે 10 વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

કરમસદ ગામ સરદાર વલ્લભભાઈ પટેલનું નિવાસ સ્થાન છે. સરદાર પટેલનું બાળપણ કરમસદમાં વિત્યું છે. આથી ગ્રામજનો હવે ગામને રાષ્ટ્રીય દરજ્જો આપાવવા માટે બાયો ચઢાવી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments