Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદ્યાપીઠ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ

Webdunia
શુક્રવાર, 16 માર્ચ 2018 (14:26 IST)
ગુજરાતમાં ગુનેખારો બેખોફ બન્યાં છે, દિવસે દિવસે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે જાણે કોઈને કાયદાનો કે પોલીસને ડર રહ્યો જ નથી. ત્યારે ફરીએક વાર સરકાર અને પોલીસને લજવે તેવો બનાવ અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના આશ્રમ રોડ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ થયું હતું. 4 અજાણ્યા શખ્સોએ ઘડાઘડ ફાયરિંગ કરતાં કર્મીનું મોત નિપજ્યું હતું. લૂંટના ઈરાદ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર પટેલ ચીમન હરગોવિંદ આંગડીયા પેઢીનો માણસ અમદાવાદથી મહેસાણા જઈ રહ્યો હતો ત્યારે ફાયરિંગ થયું હતું.ટુવ્હિલર પર આવેલા 4 શખ્સે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments